chardham yatra package From Ahmedabad 2025 - Chardham Yatra 2025

Latest

Chardham Yatra 2025, Jagannthpuri Tour 2025, Ayodhya Banaras Nepal Tour 2025, Chardham Yatra Tour Package Ahmedabad, Chardham Tour Package From Vadodara, Sukh Sagar 4 Yatra, Ayodhya Banaras Tour Package 2025,

BANNER 728X90

Tuesday, December 31, 2024

chardham yatra package From Ahmedabad 2025

 

 

Chardh Yatra 2025   ( ચારધામ યાત્રા 2025 )

chardham yatra package From Ahmedabad 2025



(બુકીંગ ચાલુ છે નડીઆદ આણંદ વડોદરા અમદાવાદ) 



ચારધામ યાત્રા 2025   જતાં  આવતાં ટ્રેન 3એસી સ્લીપર
યાત્રા નું શુભ શરૂઆત નડીઆદ થી અમદાવાદ થી રેલ્વે દ્વારા  દિલ્હી થી બસ દ્રારા 
હરિદ્વાર આગમન રહશે 
યાત્રા શુભ સ્થળો યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ હરિદ્વાર ઋષિકેશ રહશે હરિદ્વાર થી યાત્રીઑ માટે 2 X 2 
બસ રહશે જે હરિદ્વાર થી યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ દર્શન નો લાભ લઈ પરત હરિદ્વાર આગમન રહશે 

યાત્રા માં રાત્રી નિવાસ 
ચારધામ યાત્રા દરમ્યાન રાત્રી નિવાસ માટે હોટલ બુકીંગ રહશે જે રૂ 32400 માં ચાર વ્યક્તિ વચ્ચે રૂમ અને રૂ 30000 માં ત્રણ  વ્યક્તિ વચ્ચે રૂમ  રૂ 35000 બે વ્યક્તિ રૂમ  રહશે. 

યાત્રામાં જમવાની વ્યવસ્થા 
ચારધામ યાત્રા માં  રેલ્વે મુસાફરી દરમ્યાન જમવાનું યાત્રી ઓનું પોતાનું અંગત રહશે હરિદ્વાર થી યાત્રા માં સવારે ચ્હા કોફી સાથે નાસ્તો અને બે ટાઈમ જમવાનું રહશે. 

ચારધામ યાત્રા 2025   નડીઆદ આણંદ વડોદરા અમદાવાદ 

યાત્રા નું બુકીંગ 
યાત્રા નું બુકીંગ માટે  દર્શાવેલ તારીખ પ્રમાણે બુકીંગ કરવાનું રહશે. બુકીંગ વખતે આધાર કાર્ડ ની એક ઝેરોક્ષ 
ઓફીસે આપવાની રહશે અને બસ સીટ પ્રમાણે રૂ 11000 એડવાન્સ આપવાના રહશે. બાકી ના પૈસે 25 દિવશ પહેલા આપવાના રહશે. 

chardham yatra from ahmedabad vadodara 2025

યાત્રાની બુકીંગ તારીખ   
8 મે 2025
19 મે 2025  
31 મે 2025
10 જુન 2025

યાત્રા ની વધુ માહિતી માટે  અમારી ઓફીસ ની મુલાકાત લો 

                   સુખ સાગર 4 યાત્રા 

                ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ     

                                  કોન્ટ્રાકટર બિલ્ડીંગ ઘોડીયા બજાર. નડીઆદ    

                                  Mo 8306858422   8922844442 



No comments:

Post a Comment