Chardh Yatra 2025 ( ચારધામ યાત્રા 2025 )
(બુકીંગ ચાલુ છે નડીઆદ આણંદ વડોદરા અમદાવાદ)
ચારધામ યાત્રા 2025 જતાં આવતાં ટ્રેન 3એસી સ્લીપર
યાત્રા નું શુભ શરૂઆત નડીઆદ થી અમદાવાદ થી રેલ્વે દ્વારા દિલ્હી થી બસ દ્રારા
હરિદ્વાર આગમન રહશે
યાત્રા શુભ સ્થળો યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ હરિદ્વાર ઋષિકેશ રહશે હરિદ્વાર થી યાત્રીઑ માટે 2 X 2
બસ રહશે જે હરિદ્વાર થી યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ દર્શન નો લાભ લઈ પરત હરિદ્વાર આગમન રહશે
યાત્રા માં રાત્રી નિવાસ
ચારધામ
યાત્રા દરમ્યાન રાત્રી નિવાસ માટે હોટલ બુકીંગ રહશે જે રૂ 32400 માં ચાર
વ્યક્તિ વચ્ચે રૂમ અને રૂ 30000 માં ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમ રૂ 35000 બે
વ્યક્તિ રૂમ રહશે.
યાત્રામાં જમવાની વ્યવસ્થા
ચારધામ
યાત્રા માં રેલ્વે મુસાફરી દરમ્યાન જમવાનું યાત્રી ઓનું
પોતાનું અંગત રહશે હરિદ્વાર થી યાત્રા માં સવારે ચ્હા કોફી સાથે નાસ્તો
અને બે ટાઈમ જમવાનું રહશે.
ચારધામ યાત્રા 2025 નડીઆદ આણંદ વડોદરા અમદાવાદ
યાત્રા નું બુકીંગ
યાત્રા નું બુકીંગ માટે દર્શાવેલ તારીખ પ્રમાણે બુકીંગ કરવાનું રહશે. બુકીંગ વખતે આધાર કાર્ડ ની એક ઝેરોક્ષ
ઓફીસે આપવાની રહશે અને બસ સીટ પ્રમાણે રૂ 11000 એડવાન્સ આપવાના રહશે. બાકી ના પૈસે 25 દિવશ પહેલા આપવાના રહશે.
chardham yatra from ahmedabad vadodara 2025
યાત્રાની બુકીંગ તારીખ
8 મે 2025
19 મે 2025
31 મે 2025
10 જુન 2025
યાત્રા ની વધુ માહિતી માટે અમારી ઓફીસ ની મુલાકાત લો
સુખ સાગર 4 યાત્રા
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
કોન્ટ્રાકટર બિલ્ડીંગ ઘોડીયા બજાર. નડીઆદ
Mo 8306858422 8922844442
No comments:
Post a Comment